29 C
Ahmedabad
Sunday, May 5, 2024

મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ 26 મેં 2022 ના રોજ યોજવામાં આવશે.


અરવલ્લી જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. 26/05/2022 (ગુરુવાર)ના રોજ 11.00 કલાકે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી મોડાસા ખાતે યોજવામાં આવશે. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ 16/05/2022 સમય 16.00 કલાક સુધીમાં કલેકટર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે.

Advertisement

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાનાં રહેશે નહી.  વધુમાં, પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન પણ રજૂ કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે  સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખાવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.

Advertisement

જિલ્લાના લોકોના પડતર પ્રશ્નો કે, સ્થાનિક કક્ષાએ સાંભળવામાં ન આવતા હોય તેવા પ્રશ્નોની રજૂઆત કરવા અને તેનું નિરાકરણ લાવવા વિશેષ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અરજદારો જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે. આ માટે અરજી કરવાની રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!