33 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : બાયલમાં ફૂલ જોગણી માતાજી,બળિયા દેવ અને ગોગા મહારાજ મંદિર ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન


ફૂલ જોગણી માતાજી,બળિયા દેવ અને ગોગા મહારાજ મંદિર ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને બિલેશ્વર મહાદેવ મંદિર જિર્ણોદ્ધાર આજરોજ સંપન્ન થયો હતો. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ,મંત્રી ભાજપ સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ સહિત તાલુકા-જિલ્લાના અગ્રણીએ ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.આ મંગલ અવસરે મોટી ઇસરોલના રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા બાવજીએ આશીર્વચન પાઠવ્યા હતા.જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ ,.તાલુકા પંચાયત મોડાસા પ્રમુખ બીપીન ભાઈ પટેલ .મોડાસા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મો જીવણભાઈ રબારી ,.એપીએમસી તથા તાલુકા સંઘના ડિરેક્ટ ભગવાન ભાઈ પટેલ ,પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન વસંતભાઈ પટેલ, તાલુકા સંગઠનના મહામંત્રી રમેશભાઇ પટેલ,અંકિતભાઈ પટેલ, પટેલ અન્ય સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રતિષ્ઠાના દ્વિતીય દિવસે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને માજી ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અરવલ્લી ચિરાગભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ ગ્રામજનો એ ઉત્સાહભેર ભાગ લીધો .ગામના સરપંચે સૌને આવકાર્યા હતા. સર્વેદાતા ઓનો અને ભોજન દાતા જલારામ ગ્રૂપ બાયલ નો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!