ભરૂચ યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા. ઉદ્ઘાટન સમારોહમાં એક વિદ્યાર્થીની સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદી ભાવ થયા હતા.
Advertisement
પ્રધાનમંત્રી સાથે સંવાદ કરતા એક વિદ્યાર્થીની એ તેના પિતા વિશે વાત કરતા રડી પડી હતી. કેમ કે તેના પિતા બ્લાઇન્ડ છે અને તેણે કહ્યું કે મારે મારા પિતાજીનું સપનું પુરુ કરવુ છે મારા પિતાનું સપનું છે કે હું ડોક્ટર બનવું ત્યારે આ વાત કહેતા ની સાથે જ વિદ્યાર્થીની રડવા લાગી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પિતા પ્રત્યે ની આ સંવેદના જોઈને તેઓ પણ ભાવુક થયા હતા અને તેમની આંખ પણ ભીની થઈ હતી.
ભાવુકનથઈ જતા વડાપ્રધાન પણ તેમની વાત સાંભળીને ખુશ થયા હતા. તેમણે કહ્યું કે, મારા આશીર્વાદ છે. વિદ્યાર્થીને તેના પપ્પાના તકલીફ જોઈને આ વાત કહિ ભાવુક થઈ હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે, દીકરીની ખ આ સંવેદના છે, એ જ તમારી તાકત છે.
વિદ્યાર્થીની એ તેમના પિતા ના જીવન વિશે વાતચીત વડાપ્રધાને કરી હતી. વિદ્યાર્થીને એ કહ્યું કે, ઘણું પ્રાઉડ ફિલ થાય છે મે તેમની સાથે વાતચીત કરી હું ડોક્ટર બનીશ ત્યારે ફાધર જેવા દિવ્યાંગ લોકોને ખૂબ જ હેલ્પ કરીશ એવું તેણે કહ્યું હતું.
Advertisement