35 C
Ahmedabad
Saturday, April 27, 2024

અમરેલી ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાના માતૃશ્રી અને મહિલા મંડળની બહેનો દ્વારા તિરંગા વિતરણ


અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના માતૃશ્રી શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા મહિલા મંડળની બહેનોને તિરંગા નું વિતરણ

Advertisement

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબ દ્વારા આયોજિત હર ધર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના માતૃ શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરના રામજી મંદિર ખાતે તિરંગા નું વિનામૂલ્ય વિતરણ કરી દરેક લોકોને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આઝાદીના અમૃતમ ઉજવવા શારદાબા પાનસુરીયાએ અનુરોધ કર્યો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!