38 C
Gujarat
Sunday, July 12, 2026
Home બિઝનેસ યુક્રેન – રશિયા વોર : રશિયાથી ભારતની આયાત 23% ઘટી ગઈ

યુક્રેન – રશિયા વોર : રશિયાથી ભારતની આયાત 23% ઘટી ગઈ

0
193

યુક્રેન પરનો હુમલો રશિયાને ભારે પડી રહ્યો છે. એક યુદ્ધને કારણે રશિયા ડામાડોળ થઇ ગયું છે 3 દેશના નેતાઓ આ યુદ્ધ સમાપ્ત કરવા જણાવ્યું પરંતુ તેઓ માનવા તૈયાર નથી. રશિયાને મોટું આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે. રશિયા પર 5530 પ્રતિબંધો વિવિધ દેશો દ્વારા લગાવાયા છે. તેમાં પણ યુધ્ધ બાદ 2778 પ્રતિબંધ લગાવાયો છે એ પહેલા 22 ફેબ્રુઆરી પહેલા. 2254 પ્રતિબંધો હતા.

ત્યારે તેના વેપાર પર પણ મોટી અસરો પડી રહી છે. ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયાથી ભારતની આયાત 23% ઘટી ગઈ જેથી ભારતને પણ નુકશાન છે અને રશિયાની આર્થિક સ્થિતિ બગડી રહી છે.
વિશ્વમાં 163 દેશ રશિયામાંથી હથિયારોની આયાત કરે છે. તેમાં પણ ખાસ કરીને ટોપ 5 આયાતકારો ભારત, સાઉદી
અરબ, ઇજિાપ્ત, ઓસ્ટ્રેલિયા, ચીન વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે અત્યારે આ સ્થિતિ માં તેમને આ નુકશાન થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થા, સ્ટૉહોમનો તાજેતરનો રિપોર્ટ અનુસાર આટલું જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!