31 C
Ahmedabad
Saturday, April 27, 2024

વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર કારને નડ્યો અકસ્માત, કારનો કચ્ચરઘાણ, 9 લોકોના મોત


નવા વર્ષના છેલ્લા દિવસે ગોજારો અકસ્માત થતાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લાની વહેલી સવારે ગોઝારા ઘટન બની હતી, જેમાં વલસાડ થી ભરૂચ જતી ફોર્ચ્યુનર કારએ કાબુ ગુમાવી સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે અથડાતા ઘટના સ્થળે 7 અને સારવાર દરમિયાન બેના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટી તંત્રને પોલીસ તંત્રએ ઘટના સ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત અને વલસાડ ખસેડ્યા હતા.

Advertisement

વહીવટી તંત્રના અંદાજ મુજબ વહેલી સવારે ઝડપે દોડતી ફોરચ્યુનર કાર ના ચાલકને જોકુ આવી ગયું હોઈ શકે છે અને જેને કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સુધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી જેને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે તે અથડાઈ હતી જેને કારણે ફોરચ્યુનરમાં સવાર નવું પૈકી 9 ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને અન્ય એકને મલ્ટિપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!