28 C
Ahmedabad
Friday, September 22, 2023

અરવલ્લી: માલપુર APMC માં યુવા ચેરમેન તરીકે નિશ્ચલ પટેલ ની બિનહરીફ વરણી


માલપુર માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલના પુત્ર નિશ્ચલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવતા અભિનંદનની વર્ષા થઇ હતી માલપુર માર્કેટયાર્ડના ચેરમેન નિશ્ચલ પટેલે ખેડૂત અને વેપારી હિત સર્વોપરી રહેશે અને માલપુર માર્કેટયાર્ડની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીશ તેવો હુંકાર વ્યક્ત કરી બિન હરીફ વરણી કરનાર માર્કેટયાર્ડના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

કોંગ્રેસ યુવા ટીમમાં કામ કરનાર નિશ્ચલ પટેલની માલપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે વરણી થતાં પંથકના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!