37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home પીપલ ભિલોડા તાલુકાના મઉં ગામમાં ભીમરાવ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે...

ભિલોડા તાલુકાના મઉં ગામમાં ભીમરાવ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ

0
175

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના
મઉં ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.મઉં ગામના બહુજન સમાજના અગ્રણી કરશનભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, મહેશભાઈ ગોહિલ, યુવા આગેવાનો -:- હસમુખ પરમાર, કેતુલ સક્સેના, મહેશ પાટીલ સહિત ગ્રામજનોએ સંવિધાન ચોકમાં આવેલ ડો. બાબા સાહેબના સ્ટેચ્યુ ને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલી અર્પણ કરીને ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા.ભિલોડા તાલુકા પંચાયત, સદસ્ય -:- પુર્વ ચેરમેન -:- સામાજીક ન્યાય સમિતિના શ્યામકુમાર પ્રણામી, મઉં ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ અમૃતભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.બાબા સાહેબ ભીમરાવ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ખુબ જ આનંદ, ઉલ્લાસભેર ઉજવણી યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!