32 C
Ahmedabad
Sunday, April 28, 2024

રાજકોટમાં મોરેશિયસના PM ના રોડ શો દરમ્યાન એનસીસી ચોકથી એરપોર્ટ સર્કલ પર પ્રવેશ બંધ


મોરેશિયસના મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ અને WHOના ડિરેક્ટર જનરલ ટેડરોઝ આવતીકાલે રાજકોટ શહેરના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ એરપોર્ટથી પસાર થનાર હોઇ તેમજ રોડ શોમાં જોડવાના હોઇ આ રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજકોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે બપોરના 12થી સાંજના 6 સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નોપાર્કિંગ” અંગેનું જાહેરનામુ પ્રસિંધ્ધ કરવામાં આવ્યું છે. જેથી રોડ શોરૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોનજાહેર કરવામાં આવેલ છે.રાજકોટ પશ્ચિમ ઝોન જાહેર કરવામાં આવેલ છે મોરેશિયસના મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ અને WHOના ડિરેક્ટર જનરલ ટેડરોઝ આવતીકાલે રાજકોટ શહેરના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ એરપોર્ટથી પસાર થનાર હોઇ તેમજ રોડ શોમાં જોડવાના હોઇ આ રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજકોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે બપોરના 12થી સાંજના 6 સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નોપાર્કિંગ” અંગેનું જાહેરનામુ પ્રસિંધ્ધ કરવામાં આવ્યું છે. જેથી રોડ શોરૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોનજાહેર કરવામાં આવેલ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!