37 C
Ahmedabad
Monday, April 29, 2024

જમ્મુ કાશ્મીર : બારામુલામાં 4 આતંકી ઠાર, સુંઝવાંમાં CISFની બસ પર હુમલો થતાં એક જવાન શહીદ


જમ્મુ કાશ્મીરના બારામુલામાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં 4 આતંકીઓને ઠાર કરાયા છે. તો બીજી તરફ આતંકવાદીઓએ જમ્મુના સુંઝવાંમાં ચઠ્ઠા કેમ્પ પાસે CISFની બસ પર હુમલો કર્યો હોવાના સમચાર સામે આવી રહ્યા છે. બસ પર થયેલા હુમલામાં 1 ASI શહીદ થયા છે. જ્યારે 3 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. CISFના આ જવાનો સુંઝવાંમાં થયેલા આતંકી હુમલામાં જવાનોની મદદ માટે જઈ રહ્યા હતા. CISFની બસમાં 10થી વધુ સેનાના જવાનો હાજર હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!