ચણા મેથીનું અથાણું અને ભાખરી કે રોટલી ખાવાની બહુ જ મજા આવે છે. જો કે ઘણાં લોકો કહે છે કે ચણા-મેથીનું અથાણું બારે મહિના સારું રહેતુ નથી. આમ જો તમારી પણ આ ફરિયાદ છે તો આ રીત નોંધી લો તમે પણ…
Advertisement
સામગ્રી
Advertisement
2 કપ દેશી ચણા
Advertisement
2 કપ મેથી
Advertisement
1 કિલો અથાણાંની કેરીના ટુકડા
Advertisement
આચાર મસાલો
Advertisement
હળદર
Advertisement
સ્વાદાનુંસાર મીઠું
Advertisement
બનાવવાની રીત
Advertisement
- ચણા-મેથીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ અથાણાંની કેરીને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
- ત્યારબાદ કેરીના નાના-નાના કટકા કરી લો અને એક કોટનના કપડામાં કોરા કરી લો.
- હવે આ કેરીના ટુકડાને હળદર અને મીઠાવાળાં કરીને બે દિવસ માટે ઢાંકીને રહેવા દો.
- આ પ્રોસેસ થઇ જાય પછી હવે ચણાને અને મેથીને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
- હવે ચણા અને મેથી એમ બન્ને અલગ-અલગ વાસણમાં પલાળી લો. ધ્યાન રહે કે આ બે વસ્તુ એક જ બાઉલમાં નથી પલાળવી, નહિં તો મેથીની કડવાશ લાગશે.
- આ ચણા અને મેથીને બે દિવસ માટે પાણી પલાળી રાખો. પાણી તમારે બદલવાનું રહેશે.
- હવે બે દિવસ પછી એટલે કે ત્રીજા દિવસે બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી કોટનના ચોખ્ખા કપડાથી લૂંછી લો.
- આ બધું કોરું થાય એટલે એક મોટુ વાસણ લો અને એમાં આ બધુ બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ આમાં કેરીના ટુકડા અને આચાર મસાલો એડ કરો.
- હવે આ અથાણાંને કાચની બોટલમાં ભરી લો અને પછી બીજા દિવસે ગરમ કરેલું તેલ મિક્સ કરો.
- અથાણું પૂરેપુરં તેલમાં ડુબેલું રહે એ ખાસ ધ્યાન રાખજો.
તો તૈયાર છે ચણા-મેથીનું અથાણું.
Advertisement
Advertisement