39 C
Ahmedabad
Monday, May 6, 2024

સ્વ.ધારાસભ્ય ડો.જોષીયારાના 70 માં જન્મ દિવસે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ : પુત્ર કેવલ જોષીયારા સક્રિય રાજનીતિ માટે તૈયાર


ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો.અનિલ જોષીયારાના 70 માં જન્મદિવસે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને તેમના પુત્ર કેવલ જોષીયારા અને તેમના રાજકીય મિત્રોએ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે. આ પ્રસંગે ભિલોડાના તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળભદ્રસિંહ ચંપાવત સાથે અન્ય કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા.

Advertisement

Advertisement

સ્વ.ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા કોરોના સામે જંગ હારી જતા ચેન્નાઈમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું ત્યારથી તેમના પુત્ર પિતાનો રાજકીય વારસો આગળ ધપાવશે કે નહીં તેની તરફ સૌએ મીટ માંડી હતી.

Advertisement

ભાજપ પણ નિકટતા વધારી હોવાની ચર્ચા વચ્ચે તેમને તેમના સ્વજનો અને સમાજ પર રાજકીય કારકિર્દી આગળ ધપાવવા અંગે નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું ત્યાર બાદ ધીરે ધીરે કોંગ્રેસના અને સમાજના કાર્યક્રમોમાં સક્રિય થઇ રાજકીય ઇનિંગ માટે ઓપનિંગ કર્યા પછી તેમના પિતાના 70 માં જન્મ દિવસે કેવલ જોષિયારાએ જણાવ્યું હતુ કે,હું આગામી દિવસોમાં રાજકારણ સક્રિય રીતે જોડાઈશ. સમાજે મંજૂરી આપતા રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી હતી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!