24 C
Ahmedabad
Thursday, May 2, 2024

ધનસુરા ખાતે પ્રણામી વણકર સમાજના સમૂહલગ્ન પ્રસંગે મંત્રી પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યા


અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે શ્રી પ્રણામી વણકર સમાજનો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માનનીય મંત્રી પ્રદીપ પરમારે હાજરી આપી હતી

Advertisement

કાર્યક્રમમાં નવદંપતીને આશીર્વાદ આપતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે લગ્ન જીવનમાં સફળતા મેળવવા હરહંમેશ એકબીજાનો સાથ આપવો ખૂબ જરૂરી છે.અને નવદંપતીને સુંદર અને આનંદસભર જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમમાં સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!