33 C
Ahmedabad
Monday, April 29, 2024

નડિયાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 25 જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલિસ સ્ટેશન અને આવાસોનું કર્યું લોકાર્પણ


ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Advertisement

ગુજરાતના 25 જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું લોકાર્પણ

Advertisement

પોલિસ આવાસ અને પોલિસ સ્ટેશન 347 કરોડના ખર્ચે નવનિર્માણ

Advertisement

ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસો ના રૂપિયા 347 કરોડના ખર્ચે નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Advertisement

નવનિર્મિત પોલીસ સ્ટેશન નો મુખ્ય હેતુ અરજદારોને સારી સુવિધા મળી રહે અને પોલીસ તંત્ર સમાજ માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તેવો છે. પોલીસ પરિવાર ને હૂંફ પૂરી પાડવા સારું તેમજ એક જ પરિસરમાં પોલીસ પોતાના પરિવારની સાથે રહી શકે તે માટે અરવલ્લી જિલ્લામાં આગામી સમયમાં એક ભવ્ય હેડક્વાટર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 280 પોલીસ ક્વાર્ટર્સ તેમજ બાલક્રિડાગણ, માઉન્ટેન ડિવિઝન, પોલીસ તાલીમ સંકુલ,એમ.ટી ડિવિઝન,પરેડ ગ્રાઉન્ડ તથા પોલીસ પરિવારના બાળકો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન આગામી સમયમાં થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!