41 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી જીલ્લા બૌધીક અને આર્થિક સેલ નું સંમેલન યોજાયું


અરવલ્લી જીલ્લા માં બૌધીક અને આર્થીક સંમેલન યોજાયુ, જેમા જીલ્લા ના માલપુર,મોડાસા,બાયડ,ધનસુરા,ભિલોડા તથા શામળાજી ના આગવી ઓળખ ધરાવતા તેમજ આર્થીક સેલ ના કન્વીનરો સાથે ની બેઠક જીલ્લા કાર્યાલય ખાતે યોજાયો જેમા મોટી સંખ્યા મા ઊપસ્થીત આગેવાનો ને ગુજરાત રાજ્ય બૌધીક સેલ ના સંયોજક શ્રી જયેશભાઈ વ્યાસ ધ્વાર “ગુજરાત દેશ નું ગ્રોથ એન્જીન “ વિષય ઊપર પોતાના વિચાર રજુ કરી દેશ અને દુનીયા મા ભારત નું નામ જે રીતે ઊભરી રહ્યું છે તેના ઊપર પ્રકાશ પાડી છેલ્લા થોડા વર્ષો મા દુનીયા ના કોઈપણ દેશ મા ભારતે પોતાની આગવી છબી ઊભી કરી છે દેશ ને મફત કોરોના વેક્સીન આપી આવડા મોટા દેશ મા વેક્સીન ની વ્યવસ્થા કરવી અને દેશ ના તમામ નાગરિકો ને રસી ના બન્ને ડોઝ આપી ગણા લોકો ને બુસ્ટર ડોઝ આપી જેની નોંધ WHO પણ લિધી છે આ પ્રસંગે જીલ્લા ના દિંવગત નેતાઓ ને યાદ કરવા મા આવ્યા હતા અને જીલ્લા ના કન્વીનર અને ક્રેડાઈ પ્રમુખ કમલેશ પટેલ ના જણાવ્યા મુજબ અગામી દિવસો મા યોજાનાર ગુજરાત ની ચુટણી ઊપર દેશ ની નહી પણ દુનીયા ની નજર રહેશે અને તેમા આપણે અપેક્ષા બહાર સિધ્ધી મેળવીશું સમાંરભ ના અધ્યક્ષ કનુભાઈ પટેલ અને અરવલ્લી જીલ્લા ભાજપા પ્રમુખ રાજેન્દ પટેલ ના જણાવ્યા મુજબ અરવલ્લી જીલ્લા ની ત્રણે વિધાનસભા બેઠક માથી કમળ ખીલાવી રાષ્ટ્ર ને અર્પણ કરીશુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!