ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ સક્રીય બની છે. આ વખતે આપ પાર્ટીનું મિશન ગુજરાત છે ત્યારે આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે.
Advertisement
મેડવાડા પાર્ટી પ્લોટમાં 7500 નવા આપ પાર્ટીના પદાધિકારીઓેને તેઓ શપથનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં અરવલિંદકેજરીવાલ પહોંચ્યા છે. આવતી કાલે 4 જુલાઈએ વીજળી મુદ્દે કાર્યક્રમ યોજાશે. આવતી કાલે ટાઉન હોલની અંદર યોજાઈ રહેલી બેઠકમાં તેઓ હાજરી આપશે. જેમાં વીજળી સહીતના પ્રશ્નોને લઈને બેઠકમાં સંબોધન કરશે.
Advertisement
Advertisement