આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીલીયા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.
Advertisement
આ તકે જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, મહામંત્રી ગૌતમભાઈ વિંછિયા, જીગ્નેશભાઈ સાવજ, પ્રભારી ધીરુભાઈ માયાણી, જી.પ શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત,જી.પં સદસ્ય ભીખુભાઇ ધોરાજીયા, સંદીપ માંગરોળીયા, કેતનભાઈ ઢાંકેચા સહીત સંગઠન ના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો, ચૂંટાયેલા સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement