છોટાઉદેપુર નસવાડી
ખુશાલપુરા થી ગઢ ને જોડતા લો લેવલ કોઝવે પર થી જૂથ લઈ જતા ખેડૂત સાથે બે બળદ તણાયા
ખેડૂત નો થયો બચાવ જ્યારે બન્ને બળદ ના થયા મોત
છેવટ થી ખુશાલપુરા આવતા ખેડૂત લો લેવલ નો કોઝવે પસાર કરતો હોય કોઝવે ઉપર પાણી હોય એક બાજુ બળદ ખેંચાઈ જતા બની ઘટના
તંત્ર ની બે જવાબદારી ને લઈ બની ઘટના બાજુ મા અધૂરો પુલ વર્ષ થી પડ્યો હોય કોઈ સૂચન બોર્ડ માર્યા ન હોય બની ઘટના
Advertisement
Advertisement
Advertisement