34 C
Ahmedabad
Tuesday, March 28, 2023

કેબિનેટ મંત્રી પ્રદિપભાઇ પરમાર સોમનાથ મહાદેવ ના દર્શન કરી અને સોમેશ્વર મહાપૂજન કરી


ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર એ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, સોમેશ્વર મહાપૂજન કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી તેમની સાથે ગીર સોમનાથ જિલ્લા અનુ જાતિ મોરચા ના પ્રમુખ માનસિંગભાઇ વાધેલા તેમજ રામભાઇ વાઢેળ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રદિપભાઇ પરમાર નુ સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!