ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર એ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, સોમેશ્વર મહાપૂજન કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી તેમની સાથે ગીર સોમનાથ જિલ્લા અનુ જાતિ મોરચા ના પ્રમુખ માનસિંગભાઇ વાધેલા તેમજ રામભાઇ વાઢેળ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રદિપભાઇ પરમાર નુ સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલ
Advertisement
Advertisement