30 C
Ahmedabad
Friday, April 26, 2024

‘સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન કાર્યક્રમ બામણા કોલેજમાં યોજાયો’


જગવિખ્યાત મુર્ધન્ય કવિવર ઉમાશંકર જોશીની પાવન જન્મભૂમિમાં કાર્યરત સ્વ. એસ. એચ. જોષી અને બી. કે. જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બામણાના પ્રિન્સિપાલ શ્રી. ડો. નિવૃત્તિ જોષીના માર્ગદશન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.અતિથિ વિશેષ વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને બોધપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમનું સફળ સંચાલન ડો.ભીખાભાઈ પટેલે કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!