43 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લીના મેઘરજની હરિઓમ આશ્રમ શાળામાં 39 બાળકોને કંજક્ટિવાઈઝની અસર


અરવલ્લી જિલ્લા માં છેલ્લા દસ દિવસ થી કાન્જેકટીવાઇટીસ ના અસંખ્ય કેસો મળી આવ્યા છે ત્યારે આજે મેઘરજ નગર માં આવેલી હરિઓમ આશ્રમશાળા ના એક સાથે 39 વિદ્યાર્થીઓ ને કંજકટીવાઇટીસ ની અસર જોવા મળી આશ્રમ શાળા માં જે વિદ્યાર્થીઓ રહી ને અભ્યાસ કરે છે તેમના 39 વિદ્યાર્થીઓ ની આંખો દુઃખવી ,આંખ લાલ થવી વગેરે ફરિયાદો હતી જેથી તમામ વિધાર્થીઓ ને તપાસ અર્થે મેઘરજ ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા ત્યાં તમામ 39 વિદ્યાર્થીઓ ની આંખો ની ડોક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો તમામ 39 બાળકો માં કંજકટીવાઇટીસ નો રોગ જોવા મળ્યો જેથી ડોક્ટરે ડ્રોપ તેમજ ટેબ્લેટ ની સારવાર આપી હતી તમામ વિદ્યાર્થીઓ ને ચશ્મા અપાયા આમ એક સાથે 39 વિદ્યાર્થીઓ માં અસર જોવા મળતા અન્ય શાળા ના બાળકો માં પણ ફફડાટ વ્યાપ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!