અરવલ્લી સાબરકાંઠા ખાતે આવેલ પુનાસણ ગામે પ્રજાપતિ સમાજની કુળદેવી માં બ્રહ્માણી નું મંદિર આકાર પામશે આષાઢી બીજનાં શુભ દિવસે મંદિર બનવાનું છે એ ભૂમિ પર આજરોજ સમસ્ત પ્રજાપતિ સમાજ એકત્રિત થઈ પુંજા અચૅના કરી હતી બટુક ભોજન અને ભક્તિમય વાતાવરણ સાથે દાતાઓ એ ઉદાર હાથે દાન આપવાની શરૂઆત કરી હતી બી.પી.પ્રજાપતિ ( ઈ.પો.ડી) પરિવાર તરફથી ૫૧૦૦૦ મગનભાઈ સો.પ્રજાપતિ ૨૧૦૦૦ પ્રાપ્ત થયેલ છે મૂર્તિનાં દાતા સ્વ.સોમાભાઈ કોદરભાઈ પ્રજાપતિ પરિવાર હસ્તે આર.એસ પ્રજાપતિ તરફથી પ્રાપ્ત થશે દાનની શુભ શરૂઆત રોકડ મૂહુર્ત પ્રમુખ શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ ઊફૅ સરપંચ તરફથી આજરોજ મળેલ છે સમગ્ર મંદિર નિર્માણ માટે કમીટીની કરેલ રચનામાં પ્રમુખશ્રી અરવિંદ પ્રજાપતિ મંત્રી શ્રી તથા કમીટીના સભ્યોએ ખૂબ મહેનત કરી આ આ પ્રસંગ ને દીપાવ્યો હતો આવનાર ટૂંક સમયમાં આ ભવ્ય મંદિરના બાંધકામની સંપૂર્ણ જવાબદારી પ્રમુખ શ્રી એ કમીટીને સાથે રાખી પૂર્ણ કરવાની જવાબદારી પોતાના શીરે લીધી હતી
સાબરકાંઠા : પુનાસણ ગામે પ્રજાપતિ સમાજની કુળદેવી માં બ્રહ્માણી નું ભવ્ય નવીન મંદિર નિર્માણ પામશે
Advertisement
Advertisement